બે દિવસ પહેલા મિડીયામાં સમાચાર હતા કે ઇન્ફોસીસના ચેરમેન નારયણમૂર્તિ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને ગાંધીનગરમાં ઇન્ફોસીસનું ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા માટે વાત કરી. મારા માટે આનંદના સમાચાર છે. ઇન્ફોસીસ અને બીજી બે ચાર મોટી કંપનીઓ અમદાવાદમાં દુકાનો ખોલે તો મારો ભારત પાછા ફરવાનો રસ્તો મોકળો થઇ જાય. પણ મને લાગે છે કે આ વાત [...]
Filed under: નરેન્દ્રમોદી, રોજનીશી | Tagged: ઇન્ફોસીસ, કોર્પોરેટ, નફો, નરેન્દ્ર મોદી, નારાયણ મૂર્તિ, બોટમલાઇન | 10 Comments »


