દિલનાં દર્દોને પીનારો શું જાણે,
પ્રેમ ના રિવાજોને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં,
તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!
જ્યોત સમજે છે કે માત્ર એ જ બળે છે,
એના દર્દની સમજ કોને પડે છે,
પણ કદી પતંગીયા નો વિચાર કર્યો?
જે આ જ્યોત ન પ્રેમમાં, બળી મરે છે….
Filed under: ટાઇમપાસ


